Home> World
Advertisement
Prev
Next

નરગિસ મોહમંદીને મળ્યો વર્ષ 2023 નો નોબલ શાંતિ પુરસ્કાર, આ દેશની જેલમાં છે કેદ

Nargis Mohammadi: નોબેલની કમિટીએ સ્વિકાર્યું છે કે નરગિસ મોહમંદીએ મહિલાઓની આઝાદી અને તેમના હક માટે અવાજ ઉઠાવ્યો છે. તે 13 વખત ધરપકડ પણ થઇ છે અને હજુ પણ ઇરાનની જેલમાં બંધ છે. 
 

નરગિસ મોહમંદીને મળ્યો વર્ષ 2023 નો નોબલ શાંતિ પુરસ્કાર, આ દેશની જેલમાં છે કેદ

Nobel Peace Prize Winners: ઇરાનમાં મહિલાઓના ઉત્પીડન વિરૂદ્ધ સંઘર્ષ કરવા માટે જેલમાં બંધ કાર્યકર્તા નરગિસ મોહમંદીને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થઇ છે. નોર્વે નોબેલ સમિતિના અધ્યક્ષ બેરિટ રીસ-એંડરસને શુક્રવારે ઓસ્લોમાં પુરસ્કારની જાહેરાત કરી છે. 51 વર્ષની નરગિસ હજુ પણ ઇરાનની જેલમાં કેદ છે. તેમણે 31 વર્ષની જેલ અને 154 કોરડાની સજા સંભળાવી છે. ઇરાને તેમને સરકાર વિરૂદ્ધ પ્રોપેગેંડા ફલાવવાના આરોપમાં ધરપકડ કરી છે.  

મહિલાઓ માટે બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમો, પૈસા લગાવનાર છે ખૂબ ફાયદામાં
Car Modifications: કારમાં કરાવશો આ 4 મોડિફિકેશન તો ચોક્કસ પકડશે પોલીસ! ફાડશે મેમો

માનવાધિકારો અને સ્વતંત્રતાને પ્રોત્સાહન
જોકે ઇરાનમાં મહિલા ઉત્પીડન વિરૂદ્ધ લડાઇ અને માનવાધિકારો અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા ફેલાવવા માટે શુક્રવારે 2023 ના રોજ નોબલ શાંતિ પુરસ્કાર એક મહિલા નરગિસ મોહમંદીને પ્રદાન કરવામાં આવ્યો છે. આ જાહેરાત ઓસ્લોમાં નોર્વેજિયન નોબેલ ઇંસ્ટીટ્યૂટ દ્વારા કરવામાં આવી. સંસ્થાએ કહ્યું કે આ વર્ષે શાંતિ પુરસ્કાર તે લાખો લોકોને પણ સન્માનિત કરે છે, જેમણે ગત વર્ષે ઇરાનના ધાર્મિક શાસનની મહિલાઓને નિશાન બનાવનાર ભેદભાવ અને ઉત્પીડનની નીતિઓ વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું. 

કરોડપતિ બનાવી દેશે આ 5 ટિપ્સ, તમે નથી કર્યું તો આજે જ કરો શરૂઆત
600₹ માં LPG બાદ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, આ દિવસે થશે જાહેરાત

350 થી વધુ આ દોડમાં હતા
કહેવામાં આવ્યું છે કે આ વર્ષે નામાંકિત વ્યક્તિના નામ ગુપ્ત રાખવામાં આવ્યા હતા, પરંતુ કહેવામાં આવ્યું છેક એ 350 થી વધુ લોકો આ દોડમાં હતા. ગત વર્ષે આ પુરસ્કાર રશિયાના યુક્રેન પર ચાલી રહેલા આક્રમણ પૃષ્ઠભૂમિ પર 'શાંતિને પ્રોત્સાહન આપવા' માટે રશિયા માનવાધિકારો સમૂહ મેમોરિયલ, યૂક્રેનના સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝ અને જેલમાં બેલારૂસીના અધિકાર અધિવક્તા બિયાલિયાત્સકીને સંયુક્ત રૂપથી પ્રદાન કરવામાં આવ્યું હતું. 

World Cup: AUS વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં રોહિત રચશે ઇતિહાસ, તૂટી જશે વર્લ્ડ રેકોર્ડ
VIDEO: જમવામાં મોડું થતાં પુત્રવધૂને બેરહેમીથી ફટકારી, બાળકો ચીસો પાડતા રહ્યા, પણ...

અત્યાર સુધીના વિજેતાઓ – 110 વ્યક્તિઓ, 30 સંસ્થાઓ
તમને જણાવી દઈએ કે 1901માં તેની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી 110 વ્યક્તિઓ અને 30 સંસ્થાઓને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. અગાઉના વિજેતાઓમાં મલાલા યુસુફઝાઈ અને ઈથોપિયાના વડાપ્રધાન અબી અહેમદનો સમાવેશ થાય છે. કેટલીક સંસ્થાઓને ઘણી વખત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જેમાં ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ તેને ત્રણ વખત જીત્યો છે, જ્યારે યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યુજીસને બે વખત એનાયત કરવામાં આવ્યો છે.

16 દિવસ આ રાશિવાળાઓને રહેશે મૌજ, પદ-પ્રતિષ્ઠા સાથે પૈસાથી ભરાશે તિજોરી
પિતૃ પક્ષમાં આ ધાતુના વાસણમાં ભૂલથી પણ ન બનાવો ભોજન, નારાજ થઇ જશે પિતૃઓ

જોકે ઈરાનમાં મહિલાઓના અત્યાચાર સામે લડવા અને માનવ અધિકારો અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા અંગે જાગૃતિ ફેલાવવા બદલ નરગીસ મોહમ્મદી નામની મહિલાને 2023 માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ઓસ્લો સ્થિત નોર્વેજીયન નોબેલ સંસ્થા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષનું શાંતિ પુરસ્કાર એવા લાખો લોકોને પણ સન્માનિત કરે છે જેમણે ગયા વર્ષે ઈરાનના ધાર્મિક શાસનની મહિલાઓને નિશાન બનાવતી ભેદભાવ અને દમનની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

મહિના સુધી ફક્ત ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્ય પડશે શું અસર, જાણશો તો ચોંકી જશો
ડાયાબિટીઝના દર્દીઓએ ખાવા ન જોઇએ આ 5 ફળ, Out of Control થઇ જશે બ્લડ શુગર લેવલ

આ રેસમાં 350 થી વધુ લોકો હતા
એવું કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે નોમિનીઓના નામ ગુપ્ત રાખવામાં આવ્યા હતા, પરંતુ કહેવામાં આવ્યું હતું કે 350 થી વધુ લોકો રેસમાં હતા. ગયા વર્ષે, આ પુરસ્કાર સંયુક્ત રીતે રશિયન માનવાધિકાર જૂથ મેમોરિયલ, યુક્રેનના નાગરિક સ્વતંત્રતા કેન્દ્ર અને જેલમાં બંધ બેલારુસિયન અધિકારોના વકીલ એલેસ બિયાલિઆત્સ્કીને યુક્રેન પર રશિયાના ચાલુ આક્રમણની પૃષ્ઠભૂમિ સામે 'શાંતિને પ્રોત્સાહન આપવા' માટે આપવામાં આવ્યો હતો.

નવેમ્બરથી શનિ આ 4 રાશિઓના ઘરમાં કરશે નોટોનો ઢગલો, અમીરોની યાદીમાં આવી જશે તમારું નામ
આ 5 ઘરેલું ઉપાયોથી હાડકાં લોખંડની જેમ મજબૂત બનશે, વૃદ્ધાવસ્થામાં નહીં પડે તકલીફ!

અત્યાર સુધીના વિજેતાઓ – 110 વ્યક્તિઓ, 30 સંસ્થાઓ
તમને જણાવી દઈએ કે 1901માં તેની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી 110 વ્યક્તિઓ અને 30 સંસ્થાઓને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. અગાઉના વિજેતાઓમાં મલાલા યુસુફઝાઈ અને ઈથોપિયાના વડાપ્રધાન અબી અહેમદનો સમાવેશ થાય છે. કેટલીક સંસ્થાઓને ઘણી વખત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જેમાં ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ તેને ત્રણ વખત જીત્યો છે, જ્યારે યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યુજીસને બે વખત એનાયત કરવામાં આવ્યો છે.

Protein માટે મીટ અને ઇંડા ખાવાની જરૂર નથી, આ 4 ફળ ખાશો તો થઇ જશે કામ
Mangalwar Ka Totka: મંગળવારના દિવસે કરો લીંબૂના આ ખાસ ઉપાય, દૂર થશે કષ્ટ, હનુમાનજી વરસાવશે કૃપા

જો એક મહિના સુધી ઘઉંનો લોટ ખાશો નહી તો સ્વાસ્થ્યને શું થશે ફાયદો, અહીં જાણો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More