યુરિક એસિડ વધારે રહેતું હોય તેમણે કેટલાક શાકભાજી ખાવાની ભૂલ કરવી નહીં.
યુરિક એસિડના દર્દીએ પાલકને ડાયટમાંથી દૂર જ રાખવી જોઈએ. તેનાથી ઝડપથી યુરિક એસિડ લેવલ વધે છે.
લીલા વટાણા પણ યુરિક એસિડના દર્દીની ડાયટમાં સામેલ ન કરવા.
ફ્લાવર શરીરમાં પ્યુરીન વધારે છે જે યુરિક એસિડના દર્દી માટે ખતરનાક સાબિત થાય છે.
ફ્લાવરનું સેવન કરવાથી સાંધાના દુખાવા અને સોજા વધી જવાનું જોખમ રહે છે.
યુરિક એસિડ હાઈ રહેતું હોય તેમણે મશરૂમ પણ ખાવા નહીં.
મશરૂમ ખાવાથી પ્યુરીન લેવલ વધી જાય છે જે ગંભીર સમસ્યાનું કારણ બને છે.