Videos

Zee 24 કલાક પરિવારે આપી ઈકો-ફ્રેન્ડલી ગણેશજીને વાજતે ગાજતે વિદાય

આજે અનંત ચતુર્દશીના તહેવાર પર દસ દિવસીય ગણેશોત્સવનુ સમાપન થયું છે. સાર્વજનિક સ્થાળ અને ઘરોમાં સ્થાપિત ગણપતિજીની મૂર્તિયોનું વિસર્જન થયું. ત્યારે આપણી ચેનલ Zee 24 કલાકની ઓફિસમાં પણ દસ દિવસ સુધી ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે રંગેચંગે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું.

આજે અનંત ચતુર્દશીના તહેવાર પર દસ દિવસીય ગણેશોત્સવનુ સમાપન થયું છે. સાર્વજનિક સ્થાળ અને ઘરોમાં સ્થાપિત ગણપતિજીની મૂર્તિયોનું વિસર્જન થયું. ત્યારે આપણી ચેનલ Zee 24 કલાકની ઓફિસમાં પણ દસ દિવસ સુધી ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે રંગેચંગે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું.

Video Thumbnail
Advertisement

આજે અનંત ચતુર્દશીના તહેવાર પર દસ દિવસીય ગણેશોત્સવનુ સમાપન થયું છે. સાર્વજનિક સ્થાળ અને ઘરોમાં સ્થાપિત ગણપતિજીની મૂર્તિયોનું વિસર્જન થયું. ત્યારે આપણી ચેનલ Zee 24 કલાકની ઓફિસમાં પણ દસ દિવસ સુધી ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે રંગેચંગે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું.

Read More