Videos

EXCLUSIVE Interview : લોકોનો પીએમ મોદીમાં વિશ્વાસ વધ્યો છેઃ રાજનાથ સિંહ

ZEE Newsના એડિટર સુધીર ચૌધરી સાથેની ખાસ વાતચીતમાં રાજનાથ સિંહે જણાવ્યું કે, આર્થિક વિકાસના માપદંડ પર ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. ભારત સારા આર્થિક વિકાસ દરની સાથે સતત આગળ વધી રહ્યું છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ 2014 કરતાં પણ મોટો વિજય પ્રાપ્ત કરશે.

ZEE Newsના એડિટર સુધીર ચૌધરી સાથેની ખાસ વાતચીતમાં રાજનાથ સિંહે જણાવ્યું કે, આર્થિક વિકાસના માપદંડ પર ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. 

Video Thumbnail
Advertisement

ZEE Newsના એડિટર સુધીર ચૌધરી સાથેની ખાસ વાતચીતમાં રાજનાથ સિંહે જણાવ્યું કે, આર્થિક વિકાસના માપદંડ પર ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. ભારત સારા આર્થિક વિકાસ દરની સાથે સતત આગળ વધી રહ્યું છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ 2014 કરતાં પણ મોટો વિજય પ્રાપ્ત કરશે.

Read More