Videos

લોકસભા ચૂંટણી 2019: વડોદરા બેઠક પરથી મહારાજ જ્યોર્તિનાથ લડશે, બદલાશે સમીકરણો

વડોદરામાં સામાજિક કાર્યો કરતા મહારાજ જયોર્તિનાથ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવાના છે...પ્રવીણ તોગડીયાના પક્ષ હિન્દુસ્તાન નિર્માણ દલમાંથી જયોર્તિનાથ મહારાજ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવશે...જેનાથી ચોક્કસ ભાજપનું સમીકરણ બગડી શકે છે...જયોર્તિનાથ વડોદરામાં જાણીતા છે.

વડોદરામાં સામાજિક કાર્યો કરતા મહારાજ જયોર્તિનાથ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવાના છે...પ્રવીણ તોગડીયાના પક્ષ હિન્દુસ્તાન નિર્માણ દલમાંથી જયોર્તિનાથ મહારાજ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવશે...જેનાથી ચોક્કસ ભાજપનું સમીકરણ બગડી શકે છે...જયોર્તિનાથ વડોદરામાં જાણીતા છે.

Video Thumbnail
Advertisement

વડોદરામાં સામાજિક કાર્યો કરતા મહારાજ જયોર્તિનાથ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવાના છે...પ્રવીણ તોગડીયાના પક્ષ હિન્દુસ્તાન નિર્માણ દલમાંથી જયોર્તિનાથ મહારાજ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવશે...જેનાથી ચોક્કસ ભાજપનું સમીકરણ બગડી શકે છે...જયોર્તિનાથ વડોદરામાં જાણીતા છે.

Read More