Videos

શેરી મહોલ્લાની ખબર: નડિયાદના રહીશોની છે આ સમસ્યા? જુઓ વીડિયો

શેરી મહોલ્લાની ખબરમાં આજે વાત કરીશુ નડિયાદના ભાથીજી મહોલ્લાની. સીટી જીમખાના વિસ્તારમાં આ ભાથીજી ફળીયુ આવેલ છે. જ્યા વસતા 1 હજારથી વધુ લોકો પીવાના પાણીની સમસ્યાથી હેરાન છે. સ્થાનિકોનો આક્ષેપ છેકે છેલ્લા પાચ વર્ષ કરતા વધારે સમયથી તેઓને નગર પાલિકાનું પીવાનુ પાણી મળી રહ્યું નથી.

શેરી મહોલ્લાની ખબરમાં આજે વાત કરીશુ નડિયાદના ભાથીજી મહોલ્લાની. સીટી જીમખાના વિસ્તારમાં આ ભાથીજી ફળીયુ આવેલ છે. જ્યા વસતા 1 હજારથી વધુ લોકો પીવાના પાણીની સમસ્યાથી હેરાન છે. સ્થાનિકોનો આક્ષેપ છેકે છેલ્લા પાચ વર્ષ કરતા વધારે સમયથી તેઓને નગર પાલિકાનું પીવાનુ પાણી મળી રહ્યું નથી.

Video Thumbnail
Advertisement

શેરી મહોલ્લાની ખબરમાં આજે વાત કરીશુ નડિયાદના ભાથીજી મહોલ્લાની. સીટી જીમખાના વિસ્તારમાં આ ભાથીજી ફળીયુ આવેલ છે. જ્યા વસતા 1 હજારથી વધુ લોકો પીવાના પાણીની સમસ્યાથી હેરાન છે. સ્થાનિકોનો આક્ષેપ છેકે છેલ્લા પાચ વર્ષ કરતા વધારે સમયથી તેઓને નગર પાલિકાનું પીવાનુ પાણી મળી રહ્યું નથી.

Read More