Videos

ઇસરોનાં વૈજ્ઞાનિક જ જણાવી રહ્યા છે ચંદ્રયાન-2 વિશે અથ:થી ઇતિ

ચંદ્રયાન-2 જ્યારે ચંદ્ર પર ઉતરા જઇ રહ્યું છે, ત્યારે ચંદ્રયાન શું છે અને તે કઇ રીતે ચંદ્ર પર લેન્ડ કરશે. લેન્ડ કર્યા બાદ તેની શું પ્રક્રિયા છે. તેનું સંશોધન કઇ રીતે ન માત્ર ભારતને પરંતુ સમગ્ર વિશ્વ માટે મદદરૂપ સાબિત થશે. તે અંગે તમામ સચોટ માહિતી ઇસરોનાં વૈજ્ઞાનિક આપી રહ્યા છે.

ચંદ્રયાન-2 જ્યારે ચંદ્ર પર ઉતરા જઇ રહ્યું છે, ત્યારે ચંદ્રયાન શું છે અને તે કઇ રીતે ચંદ્ર પર લેન્ડ કરશે. લેન્ડ કર્યા બાદ તેની શું પ્રક્રિયા છે. તેનું સંશોધન કઇ રીતે ન માત્ર ભારતને પરંતુ સમગ્ર વિશ્વ માટે મદદરૂપ સાબિત થશે. તે અંગે તમામ સચોટ માહિતી ઇસરોનાં વૈજ્ઞાનિક આપી રહ્યા છે.

Video Thumbnail
Advertisement

ચંદ્રયાન-2 જ્યારે ચંદ્ર પર ઉતરા જઇ રહ્યું છે, ત્યારે ચંદ્રયાન શું છે અને તે કઇ રીતે ચંદ્ર પર લેન્ડ કરશે. લેન્ડ કર્યા બાદ તેની શું પ્રક્રિયા છે. તેનું સંશોધન કઇ રીતે ન માત્ર ભારતને પરંતુ સમગ્ર વિશ્વ માટે મદદરૂપ સાબિત થશે. તે અંગે તમામ સચોટ માહિતી ઇસરોનાં વૈજ્ઞાનિક આપી રહ્યા છે.

Read More