Videos

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો, જાણો કારણ

રાફેલ મામલા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરનારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે ચૌકીદાર ચોર હૈના નિવેદન પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કોર્ટની અવમાનના કરવા પર આ નોટિસ ફટકારી છે, આ મામલાની આગામી સુનાવણી 23 એપ્રિલે થશે.

રાફેલ મામલા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરનારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે ચૌકીદાર ચોર હૈના નિવેદન પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કોર્ટની અવમાનના કરવા પર આ નોટિસ ફટકારી છે, આ મામલાની આગામી સુનાવણી 23 એપ્રિલે થશે.

Video Thumbnail
Advertisement

રાફેલ મામલા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરનારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે ચૌકીદાર ચોર હૈના નિવેદન પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કોર્ટની અવમાનના કરવા પર આ નોટિસ ફટકારી છે, આ મામલાની આગામી સુનાવણી 23 એપ્રિલે થશે.

Read More