Videos

ભગવાન જગન્નાથનો રથ પહોંચ્યો ઘી કાંટા, જુઓ ભક્તોમાં કેવો છે માહોલ

અમદાવાદ રથયાત્રા 2019 LIVE: અમદાવાદ શહેરની ઓળખ સમી ભગવાન જગન્નાથની આજે 142મી રથયાત્રા ઉત્સાહભેર જગન્નાથ મંદિરથી નીકળી હતી અને ભગવાન નગરચર્યાએ નીકળ્યા.રથયાત્રાની સાથે હજારો ભાવિકો જોડાયા છે. રથયાત્રાને આવકાર માટે ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે.

અમદાવાદ રથયાત્રા 2019 LIVE: અમદાવાદ શહેરની ઓળખ સમી ભગવાન જગન્નાથની આજે 142મી રથયાત્રા ઉત્સાહભેર જગન્નાથ મંદિરથી નીકળી હતી અને ભગવાન નગરચર્યાએ નીકળ્યા.રથયાત્રાની સાથે હજારો ભાવિકો જોડાયા છે. રથયાત્રાને આવકાર માટે ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે.

Video Thumbnail
Advertisement

અમદાવાદ રથયાત્રા 2019 LIVE: અમદાવાદ શહેરની ઓળખ સમી ભગવાન જગન્નાથની આજે 142મી રથયાત્રા ઉત્સાહભેર જગન્નાથ મંદિરથી નીકળી હતી અને ભગવાન નગરચર્યાએ નીકળ્યા.રથયાત્રાની સાથે હજારો ભાવિકો જોડાયા છે. રથયાત્રાને આવકાર માટે ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે.

Read More