Videos

24 કલાકમાં રાજ્યના 49 તાલુકામાં કમોસમી વરસાદ

મહા વાવાઝોડાની અસરને પગલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે ગત મોડી રાતથી સમગ્ર ગુજરાતમાં ધીમીધારે વરસાદ શરૂ ગયો હતો. ત્યારે અમદાવાદના વેજલપુર, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, એસ.જી.હાઈવે, મકરબા, જુહાપુરા, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદી છાટાં જોવા મળ્યા હતા.

મહા વાવાઝોડાની અસરને પગલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે ગત મોડી રાતથી સમગ્ર ગુજરાતમાં ધીમીધારે વરસાદ શરૂ ગયો હતો. ત્યારે અમદાવાદના વેજલપુર, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, એસ.જી.હાઈવે, મકરબા, જુહાપુરા, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદી છાટાં જોવા મળ્યા હતા.

Video Thumbnail
Advertisement

મહા વાવાઝોડાની અસરને પગલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે ગત મોડી રાતથી સમગ્ર ગુજરાતમાં ધીમીધારે વરસાદ શરૂ ગયો હતો. ત્યારે અમદાવાદના વેજલપુર, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, એસ.જી.હાઈવે, મકરબા, જુહાપુરા, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદી છાટાં જોવા મળ્યા હતા.

Read More