Videos

PM Modi Live: અમરેલી ચૂંટણી સભામાં કરી દિલની વાત, જુઓ વીડિયો

લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019) PM Modi Live: ગુજરાત (Gujarat) પ્રવાસના બીજા દિવસે ગુરૂવારે પીએમ મોદીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો. સૌરાષ્ટ્રની અતિ મહત્વની ગણાતી અમરેલી (Amreli) બેઠક (Seat) પર પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસ (Congress) પર એર સ્ટ્રાઈક (Air Strike), ગરીબી, આતંકી હુમલાઓ, સરદાર પટેલ સ્ટેચ્યુ (sardar patel statue) જેવા મુદ્દાઓને લઈને પ્રહાર કર્યા હતા. તો સાથે જ સરદાર પટેલના સ્ટેચ્યુને કોંગ્રેસના નેતાઓ દ્વારા ભંગાર કહેવા અંગે પણ જવાબ આપ્યો હતો

લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019) PM Modi Live: ગુજરાત (Gujarat) પ્રવાસના બીજા દિવસે ગુરૂવારે પીએમ મોદીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો. સૌરાષ્ટ્રની અતિ મહત્વની ગણાતી અમરેલી (Amreli) બેઠક (Seat) પર પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસ (Congress) પર એર સ્ટ્રાઈક (Air Strike), ગરીબી, આતંકી હુમલાઓ, સરદાર પટેલ સ્ટેચ્યુ (sardar patel statue) જેવા મુદ્દાઓને લઈને પ્રહાર કર્યા હતા. તો સાથે જ સરદાર પટેલના સ્ટેચ્યુને કોંગ્રેસના નેતાઓ દ્વારા ભંગાર કહેવા અંગે પણ જવાબ આપ્યો હતો

Video Thumbnail
Advertisement

લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019) PM Modi Live: ગુજરાત (Gujarat) પ્રવાસના બીજા દિવસે ગુરૂવારે પીએમ મોદીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો. સૌરાષ્ટ્રની અતિ મહત્વની ગણાતી અમરેલી (Amreli) બેઠક (Seat) પર પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસ (Congress) પર એર સ્ટ્રાઈક (Air Strike), ગરીબી, આતંકી હુમલાઓ, સરદાર પટેલ સ્ટેચ્યુ (sardar patel statue) જેવા મુદ્દાઓને લઈને પ્રહાર કર્યા હતા. તો સાથે જ સરદાર પટેલના સ્ટેચ્યુને કોંગ્રેસના નેતાઓ દ્વારા ભંગાર કહેવા અંગે પણ જવાબ આપ્યો હતો

Read More