Home> Gujarati> Videos
Videos

શું છે PM મોદી અને અમિત શાહનું ખાનપુર કનેક્શન, જુઓ વીડિયો

અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલયનું ઐતિહાસિક મહત્વ છે.1984માં ખાનપુરમાં ભાજપનું પ્રદેશ કાર્યાલય બન્યું.સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદી ખાનપુર કાર્યાલયમાં જ રોકાતા હતા.ત્યારે શહેર મંત્રી તરીકે અમિત શાહે પણ આ કાર્યાલયથી જ રાજકીય જીવનની શરૂઆત કરી હતી.ગુજરાતને ભાજપનો ગઢ બનાવવાનો પાયો અહીંથી જ નાખવામાં આવ્યો.ખાનપુર ભાજપ કાર્યાલયથી અનેક સરકારો બની અને ચાલી પણ ખરી.આ કાર્યાલય સાથે ભાજપના દિગ્ગજ નેતાઓના પણ ઈતિહાસ જોડાયેલા છે.લાલકૃષ્ણ અડવાણીની ઓફિસ પણ અહીં જ હતી.2014ની લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ કાર્યાલય કમલમ ખસેડવામાં આવ્યું.

અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલયનું ઐતિહાસિક મહત્વ છે.1984માં ખાનપુરમાં ભાજપનું પ્રદેશ કાર્યાલય બન્યું.સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદી ખાનપુર કાર્યાલયમાં જ રોકાતા હતા.ત્યારે શહેર મંત્રી તરીકે અમિત શાહે પણ આ કાર્યાલયથી જ રાજકીય જીવનની શરૂઆત કરી હતી.ગુજરાતને ભાજપનો ગઢ બનાવવાનો પાયો અહીંથી જ નાખવામાં આવ્યો.ખાનપુર ભાજપ કાર્યાલયથી અનેક સરકારો બની અને ચાલી પણ ખરી.આ કાર્યાલય સાથે ભાજપના દિગ્ગજ નેતાઓના પણ ઈતિહાસ જોડાયેલા છે.લાલકૃષ્ણ અડવાણીની ઓફિસ પણ અહીં જ હતી.2014ની લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ કાર્યાલય કમલમ ખસેડવામાં આવ્યું.

|Updated: May 26, 2019, 05:25 PM IST
Video Thumbnail
Advertisement

અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલયનું ઐતિહાસિક મહત્વ છે.1984માં ખાનપુરમાં ભાજપનું પ્રદેશ કાર્યાલય બન્યું.સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદી ખાનપુર કાર્યાલયમાં જ રોકાતા હતા.ત્યારે શહેર મંત્રી તરીકે અમિત શાહે પણ આ કાર્યાલયથી જ રાજકીય જીવનની શરૂઆત કરી હતી.ગુજરાતને ભાજપનો ગઢ બનાવવાનો પાયો અહીંથી જ નાખવામાં આવ્યો.ખાનપુર ભાજપ કાર્યાલયથી અનેક સરકારો બની અને ચાલી પણ ખરી.આ કાર્યાલય સાથે ભાજપના દિગ્ગજ નેતાઓના પણ ઈતિહાસ જોડાયેલા છે.લાલકૃષ્ણ અડવાણીની ઓફિસ પણ અહીં જ હતી.2014ની લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ કાર્યાલય કમલમ ખસેડવામાં આવ્યું.