Videos

ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા અટકાવાયું રોડનું કામ

પાટણના ચાણસ્મા તાલુકાના મણિયારી ગામને જોડતા રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા રોડનું કામ અટકાવવામાં આવ્યું છે. મણિયારી ગામને જોડતા 1200 મીટરના રોડમાં ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ છે.

પાટણના ચાણસ્મા તાલુકાના મણિયારી ગામને જોડતા રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા રોડનું કામ અટકાવવામાં આવ્યું છે. મણિયારી ગામને જોડતા 1200 મીટરના રોડમાં ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ છે.

Video Thumbnail
Advertisement

પાટણના ચાણસ્મા તાલુકાના મણિયારી ગામને જોડતા રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા રોડનું કામ અટકાવવામાં આવ્યું છે. મણિયારી ગામને જોડતા 1200 મીટરના રોડમાં ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ છે.

Read More