Videos

અમદાવાદ-મુંબઇ વચ્ચે શરૂ થનાર બુલેટ ટ્રેન પર સંકટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ના ડ્રીમ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર આવ્યાં છે. અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન (Bullet Train) પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. સામનાના સંપાદક સંજય રાઉતને આપેલા ઈન્ટરવ્યુમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 'મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ સારી નથી. આર્થિક રીતે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર માટે શક્ય નથી. ઉપરથી કેન્દ્ર સરકાર પાસેથી પુરતો સહયોગ મળતો નથી'.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ના ડ્રીમ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર આવ્યાં છે. અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન (Bullet Train) પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. સામનાના સંપાદક સંજય રાઉતને આપેલા ઈન્ટરવ્યુમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 'મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ સારી નથી. આર્થિક રીતે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર માટે શક્ય નથી. ઉપરથી કેન્દ્ર સરકાર પાસેથી પુરતો સહયોગ મળતો નથી'.

Video Thumbnail
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ના ડ્રીમ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર આવ્યાં છે. અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન (Bullet Train) પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. સામનાના સંપાદક સંજય રાઉતને આપેલા ઈન્ટરવ્યુમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 'મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ સારી નથી. આર્થિક રીતે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર માટે શક્ય નથી. ઉપરથી કેન્દ્ર સરકાર પાસેથી પુરતો સહયોગ મળતો નથી'.

Read More