Videos

નર્મદામાં યોજાનારી વિદેશ મંત્રાલયની કોન્ફરન્સ કેમ રહી મુલતવી? જુઓ વિગત

ભારતના વિદેશ મંત્રાલયની કેવડિયા ખાતે યોજાનારી વાર્ષિક કોન્ફરન્સ મુલતવી રહી છે. વિદેશ મંત્રાલય દ્રારા આ કોન્ફરન્સને વહીવટી કારણોસર મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો કલમ 370 બાદ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ ગયા બાદ ભારતીય રાજદૂતોની જવાબદારી વધી જાય છે જેના કારણે હાલ પૂરતી આ કોન્ફરન્સ મુલતવી રખાઈ છે.

ભારતના વિદેશ મંત્રાલયની કેવડિયા ખાતે યોજાનારી વાર્ષિક કોન્ફરન્સ મુલતવી રહી છે. વિદેશ મંત્રાલય દ્રારા આ કોન્ફરન્સને વહીવટી કારણોસર મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો કલમ 370 બાદ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ ગયા બાદ ભારતીય રાજદૂતોની જવાબદારી વધી જાય છે જેના કારણે હાલ પૂરતી આ કોન્ફરન્સ મુલતવી રખાઈ છે.

Video Thumbnail
Advertisement

ભારતના વિદેશ મંત્રાલયની કેવડિયા ખાતે યોજાનારી વાર્ષિક કોન્ફરન્સ મુલતવી રહી છે. વિદેશ મંત્રાલય દ્રારા આ કોન્ફરન્સને વહીવટી કારણોસર મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો કલમ 370 બાદ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ ગયા બાદ ભારતીય રાજદૂતોની જવાબદારી વધી જાય છે જેના કારણે હાલ પૂરતી આ કોન્ફરન્સ મુલતવી રખાઈ છે.

Read More