Videos

ભેંસોને બચાવા જતા ખેડૂતે ગુમાવ્યો જીવ

બનાસકાંઠા: થરાદના ચાંગડાં ગામે મોડી રાત્રે વીજળી પડતાં 20 વર્ષીય ખેડૂત તેમજ તેના બે પશુઓના મોત થયા હતા. ખેતરમાં બાંધેલ બે ભેંસોનો બચાવ કરવા જતાં વીજળી પડતાં દાનાભાઈ પટેલનું થયું મોત.યુવકની લાશને પીએમ અર્થે થરાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

બનાસકાંઠા: થરાદના ચાંગડાં ગામે મોડી રાત્રે વીજળી પડતાં 20 વર્ષીય ખેડૂત તેમજ તેના બે પશુઓના મોત થયા હતા. ખેતરમાં બાંધેલ બે ભેંસોનો બચાવ કરવા જતાં વીજળી પડતાં દાનાભાઈ પટેલનું થયું મોત.યુવકની લાશને પીએમ અર્થે થરાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

Video Thumbnail
Advertisement

બનાસકાંઠા: થરાદના ચાંગડાં ગામે મોડી રાત્રે વીજળી પડતાં 20 વર્ષીય ખેડૂત તેમજ તેના બે પશુઓના મોત થયા હતા. ખેતરમાં બાંધેલ બે ભેંસોનો બચાવ કરવા જતાં વીજળી પડતાં દાનાભાઈ પટેલનું થયું મોત.યુવકની લાશને પીએમ અર્થે થરાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

Read More