Videos

કોંગ્રેસમાં રાજીનામા પર લલિત કથગરાએ કહ્યું, પક્ષપલટો કરવો મતદારોનું અપમાન

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ સાથી ધારાસભ્યોના રાજીનામા પર દુઃખ વ્યક્ત કર્યું. સાથે તેમણે કહ્યું કે, આવી રીતે પક્ષ પલટો કરવો એ મતદારાના અપમાન સમાન છે. લલિત કગથરાએ એવો પણ દાવો કર્યો કે, અમે જ પક્ષને કહ્યું હતું કે અમને સુરક્ષિત જગ્યાએ લઈ જાય.

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ સાથી ધારાસભ્યોના રાજીનામા પર દુઃખ વ્યક્ત કર્યું. સાથે તેમણે કહ્યું કે, આવી રીતે પક્ષ પલટો કરવો એ મતદારાના અપમાન સમાન છે. લલિત કગથરાએ એવો પણ દાવો કર્યો કે, અમે જ પક્ષને કહ્યું હતું કે અમને સુરક્ષિત જગ્યાએ લઈ જાય.

Video Thumbnail
Advertisement

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ સાથી ધારાસભ્યોના રાજીનામા પર દુઃખ વ્યક્ત કર્યું. સાથે તેમણે કહ્યું કે, આવી રીતે પક્ષ પલટો કરવો એ મતદારાના અપમાન સમાન છે. લલિત કગથરાએ એવો પણ દાવો કર્યો કે, અમે જ પક્ષને કહ્યું હતું કે અમને સુરક્ષિત જગ્યાએ લઈ જાય.

Read More