Videos

નિજ મંદિરે પહોંચ્યા છતા તમામ રથ પ્રભુ સહિત બહાર રખાશે ! જાણો કારણ

કોમી એખલાસ સાથે અમદાવાદમાં યોજાતી ઐતિહાસિક રથયાત્રા સંપન્ન થઇ હતી. રથ મંદિરે પહોંચ્યા બાદ આખી રાત બહાર જ રહેશે. કથા અનુસાર લક્ષ્મીજી ભગવાનથી રિસાઇ જાય છે અને મહેલનાં દરવાજા બંધ કરી દે છે. જેના કારણે મામાના ઘરેથી પરત ફરેલા પ્રભુએ બહાર રહીને જ રાત પસાર કરવી પડે છે. સવારે મંગળા આરતી સાથે પ્રભુની મંદિરમાં પધરામણી થશે

કોમી એખલાસ સાથે અમદાવાદમાં યોજાતી ઐતિહાસિક રથયાત્રા સંપન્ન થઇ હતી. રથ મંદિરે પહોંચ્યા બાદ આખી રાત બહાર જ રહેશે. કથા અનુસાર લક્ષ્મીજી ભગવાનથી રિસાઇ જાય છે અને મહેલનાં દરવાજા બંધ કરી દે છે. જેના કારણે મામાના ઘરેથી પરત ફરેલા પ્રભુએ બહાર રહીને જ રાત પસાર કરવી પડે છે. સવારે મંગળા આરતી સાથે પ્રભુની મંદિરમાં પધરામણી થશે

Video Thumbnail
Advertisement

કોમી એખલાસ સાથે અમદાવાદમાં યોજાતી ઐતિહાસિક રથયાત્રા સંપન્ન થઇ હતી. રથ મંદિરે પહોંચ્યા બાદ આખી રાત બહાર જ રહેશે. કથા અનુસાર લક્ષ્મીજી ભગવાનથી રિસાઇ જાય છે અને મહેલનાં દરવાજા બંધ કરી દે છે. જેના કારણે મામાના ઘરેથી પરત ફરેલા પ્રભુએ બહાર રહીને જ રાત પસાર કરવી પડે છે. સવારે મંગળા આરતી સાથે પ્રભુની મંદિરમાં પધરામણી થશે

Read More