Videos

સુરતમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગનો મહત્વનો પરિપત્ર

Zee 24 કલાકની સ્વચ્છતા અને ભેળસેળ સામેની મુહીમ રંગ લાવી છે. અસ્વચ્છતા અને ભેળસેળ મામલે તંત્રએ લાલ આંખ કરતા ફૂડ અને ડ્રગ્સ વિભાગે મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને રસોડામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. રસોડાને લોકો જોઇ શકે તેવી બારી-દરવાજો રાખવો પડશે.

Zee 24 કલાકની સ્વચ્છતા અને ભેળસેળ સામેની મુહીમ રંગ લાવી છે. અસ્વચ્છતા અને ભેળસેળ મામલે તંત્રએ લાલ આંખ કરતા ફૂડ અને ડ્રગ્સ વિભાગે મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને રસોડામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. રસોડાને લોકો જોઇ શકે તેવી બારી-દરવાજો રાખવો પડશે.

Video Thumbnail
Advertisement

Zee 24 કલાકની સ્વચ્છતા અને ભેળસેળ સામેની મુહીમ રંગ લાવી છે. અસ્વચ્છતા અને ભેળસેળ મામલે તંત્રએ લાલ આંખ કરતા ફૂડ અને ડ્રગ્સ વિભાગે મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને રસોડામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. રસોડાને લોકો જોઇ શકે તેવી બારી-દરવાજો રાખવો પડશે.

Read More