Videos

હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે યોજશે 'ગુજરાત સંમેલન'

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે. હાર્દિક 20 જુલાઇ શનિવારના રોજ જન ચેતના સંમેલન યોજશે. આ જન ચેતના સંમેલન ગાંધીનગર ખાતે આવેલા ટાઉન હોલ ખાતે યોજાશે.

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે. હાર્દિક 20 જુલાઇ શનિવારના રોજ જન ચેતના સંમેલન યોજશે. આ જન ચેતના સંમેલન ગાંધીનગર ખાતે આવેલા ટાઉન હોલ ખાતે યોજાશે.

Video Thumbnail
Advertisement

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે. હાર્દિક 20 જુલાઇ શનિવારના રોજ જન ચેતના સંમેલન યોજશે. આ જન ચેતના સંમેલન ગાંધીનગર ખાતે આવેલા ટાઉન હોલ ખાતે યોજાશે.

Read More