Videos

વિધાનસભા ગૃહમાં લઘુમતી સમાજ મુદ્દે કોંગ્રેસ-ભાજપ આમને સામને, જુઓ શું છે મામલો

ઈમરાન ખેડાવાલાના વિધાનથી ગૃહમાં હોબાળો થયો, ઈમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો હતો કે ચોક્કસ પ્રકારના લોકો લઘુમતીઓ પર હુમલો કરે છે.આ વિધાન બાદ ભાજપ-કોંગ્રેસ વચ્ચે વિધાનસભા ગૃહમાં હોબાળો થયો હતો. પ્રત્યુત્તર આપતા BJP MLA કુબેરસિંહ ડીંડોરે આરોપ લગાવ્યો હતો કે ‘લઘુમતી સમાજનાં લોકો દીકરીઓને ઉપાડી જાય છે’.સાથે જ કહ્યું હતું કે ‘લવ જેહાદની પ્રવૃત્તિથી બહાર આવવું જોઈએ’.

ઈમરાન ખેડાવાલાના વિધાનથી ગૃહમાં હોબાળો થયો, ઈમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો હતો કે ચોક્કસ પ્રકારના લોકો લઘુમતીઓ પર હુમલો કરે છે.આ વિધાન બાદ ભાજપ-કોંગ્રેસ વચ્ચે વિધાનસભા ગૃહમાં હોબાળો થયો હતો. પ્રત્યુત્તર આપતા BJP MLA કુબેરસિંહ ડીંડોરે આરોપ લગાવ્યો હતો કે ‘લઘુમતી સમાજનાં લોકો દીકરીઓને ઉપાડી જાય છે’.સાથે જ કહ્યું હતું કે ‘લવ જેહાદની પ્રવૃત્તિથી બહાર આવવું જોઈએ’.

Video Thumbnail
Advertisement

ઈમરાન ખેડાવાલાના વિધાનથી ગૃહમાં હોબાળો થયો, ઈમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો હતો કે ચોક્કસ પ્રકારના લોકો લઘુમતીઓ પર હુમલો કરે છે.આ વિધાન બાદ ભાજપ-કોંગ્રેસ વચ્ચે વિધાનસભા ગૃહમાં હોબાળો થયો હતો. પ્રત્યુત્તર આપતા BJP MLA કુબેરસિંહ ડીંડોરે આરોપ લગાવ્યો હતો કે ‘લઘુમતી સમાજનાં લોકો દીકરીઓને ઉપાડી જાય છે’.સાથે જ કહ્યું હતું કે ‘લવ જેહાદની પ્રવૃત્તિથી બહાર આવવું જોઈએ’.

Read More