Videos

મોરારી બાપુના નામે અનાજ લઈ જવાના નિવેદન મામલે ગૃહમાં હોબાળો, જુઓ વિગત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે સભ્ય પ્રશ્ન પૂછી રહ્યાં છે ત્યારે પ્રતિષ્ઠિત મોરારિબાપુ જેવા સંત છે. મોરારી બાપુના નામે અનાજ ઉપાડ્યું તેવી વાત કરવામાં આવે છે, ત્યારે પુરાવાઓ રજૂ કરવા જોઈએ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે સભ્ય પ્રશ્ન પૂછી રહ્યાં છે ત્યારે પ્રતિષ્ઠિત મોરારિબાપુ જેવા સંત છે. મોરારી બાપુના નામે અનાજ ઉપાડ્યું તેવી વાત કરવામાં આવે છે, ત્યારે પુરાવાઓ રજૂ કરવા જોઈએ.

Video Thumbnail
Advertisement

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે સભ્ય પ્રશ્ન પૂછી રહ્યાં છે ત્યારે પ્રતિષ્ઠિત મોરારિબાપુ જેવા સંત છે. મોરારી બાપુના નામે અનાજ ઉપાડ્યું તેવી વાત કરવામાં આવે છે, ત્યારે પુરાવાઓ રજૂ કરવા જોઈએ.

Read More