Videos

વાંધો તારા બાપને કાંઇ હતો જ નહીં અહીંયા: જવાહર ચાવડા

કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના નિવેદનથી પત્રકાર જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આહિર સમાજના એક સંમેલનમાં જવાહર ચાવડાએ એવું નિવેદન આપ્યું હતું કે, પત્રકારોમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું કામ ગયા, હજી પત્રકારો પુછે છે શેના માટે ગયા, તમને શું વાંધો હતો. મેં કીધું વાંધો તારા બાપને કાંઇ હતો જ નહીં અહીંયા. જવાહર ચાવડાના આ પ્રકારના નિવદેનને લઇને પત્રકારોમાં રોષ જોવા મળી રહ્યાં છે. ત્યારે એક કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા દ્વારા આ પ્રકારનું નિવદેન આપતા સોશિયલ મીડિયામાં ટીકાઓ થઇ રહી છે.

કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના નિવેદનથી પત્રકાર જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આહિર સમાજના એક સંમેલનમાં જવાહર ચાવડાએ એવું નિવેદન આપ્યું હતું કે, પત્રકારોમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું કામ ગયા, હજી પત્રકારો પુછે છે શેના માટે ગયા, તમને શું વાંધો હતો. મેં કીધું વાંધો તારા બાપને કાંઇ હતો જ નહીં અહીંયા. જવાહર ચાવડાના આ પ્રકારના નિવદેનને લઇને પત્રકારોમાં રોષ જોવા મળી રહ્યાં છે. ત્યારે એક કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા દ્વારા આ પ્રકારનું નિવદેન આપતા સોશિયલ મીડિયામાં ટીકાઓ થઇ રહી છે.

Video Thumbnail
Advertisement

કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના નિવેદનથી પત્રકાર જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આહિર સમાજના એક સંમેલનમાં જવાહર ચાવડાએ એવું નિવેદન આપ્યું હતું કે, પત્રકારોમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું કામ ગયા, હજી પત્રકારો પુછે છે શેના માટે ગયા, તમને શું વાંધો હતો. મેં કીધું વાંધો તારા બાપને કાંઇ હતો જ નહીં અહીંયા. જવાહર ચાવડાના આ પ્રકારના નિવદેનને લઇને પત્રકારોમાં રોષ જોવા મળી રહ્યાં છે. ત્યારે એક કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા દ્વારા આ પ્રકારનું નિવદેન આપતા સોશિયલ મીડિયામાં ટીકાઓ થઇ રહી છે.

Read More