Videos

ગાંધીનગર: સત્યાગ્રહ છાવણી ખાતે LRD મહિલા આંદોલનકારીઓના હજુ ધરણા યથાવત

છેલ્લા ઘણાં સમયથી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ભેગા થઈને આક્રોશ ભર્યો વિરોધ કરી રહ્યા છે . આદિવાસી સમાજના લોકોમાં ફેલાયેલ અસંતોષ અને આક્રોશને પગલે ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાયેલા લોકસભા સાંસદો દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખી ખોટા આદિવાસી પ્રમાણ પત્રો રદ કરવા માટે અપીલ કરી . રબારી , ભરવાડ અને ચારણ સમાજના લોકોને અપાયેલ અદિવાસીના પ્રમાણ પત્ર રદ કરવા મુદ્દે આદિવાસી સમાજ છેલ્લા ઘણા સમયથી મેદાનમાં ઉતર્યો છે . ત્યારે વિસ્તારના સાંસદ દ્વારા આ પ્રકારે સનર્થન મળતા વલસાડ ના આદિવાસીઓ માં ખુશી પ્રસરી ગઈ છે.

છેલ્લા ઘણાં સમયથી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ભેગા થઈને આક્રોશ ભર્યો વિરોધ કરી રહ્યા છે . આદિવાસી સમાજના લોકોમાં ફેલાયેલ અસંતોષ અને આક્રોશને પગલે ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાયેલા લોકસભા સાંસદો દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખી ખોટા આદિવાસી પ્રમાણ પત્રો રદ કરવા માટે અપીલ કરી . રબારી , ભરવાડ અને ચારણ સમાજના લોકોને અપાયેલ અદિવાસીના પ્રમાણ પત્ર રદ કરવા મુદ્દે આદિવાસી સમાજ છેલ્લા ઘણા સમયથી મેદાનમાં ઉતર્યો છે . ત્યારે વિસ્તારના સાંસદ દ્વારા આ પ્રકારે સનર્થન મળતા વલસાડ ના આદિવાસીઓ માં ખુશી પ્રસરી ગઈ છે.

Video Thumbnail
Advertisement

છેલ્લા ઘણાં સમયથી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ભેગા થઈને આક્રોશ ભર્યો વિરોધ કરી રહ્યા છે . આદિવાસી સમાજના લોકોમાં ફેલાયેલ અસંતોષ અને આક્રોશને પગલે ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાયેલા લોકસભા સાંસદો દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખી ખોટા આદિવાસી પ્રમાણ પત્રો રદ કરવા માટે અપીલ કરી . રબારી , ભરવાડ અને ચારણ સમાજના લોકોને અપાયેલ અદિવાસીના પ્રમાણ પત્ર રદ કરવા મુદ્દે આદિવાસી સમાજ છેલ્લા ઘણા સમયથી મેદાનમાં ઉતર્યો છે . ત્યારે વિસ્તારના સાંસદ દ્વારા આ પ્રકારે સનર્થન મળતા વલસાડ ના આદિવાસીઓ માં ખુશી પ્રસરી ગઈ છે.

Read More