Videos

ગઢડા સ્વામિનારાયણ મંદિર ચૂંટણી, એસપી સ્વામીએ ઝી 24 કલાક સાથે કરી વાતચીત

આખરે 10 વર્ષ બાદ બોટાદ જીલ્લાના ગઢડા સ્વામીનારાયણ મંદિરની ચૂંટણી યોજાશે. ચૂંટણીને લઈ આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે વિવાદ ચાલતો હતો. હવે 5 મેના દિવસે રવિવારે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચૂંટણીને લઈને એસપી સ્વામીએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી.

આખરે 10 વર્ષ બાદ બોટાદ જીલ્લાના ગઢડા સ્વામીનારાયણ મંદિરની ચૂંટણી યોજાશે. ચૂંટણીને લઈ આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે વિવાદ ચાલતો હતો. હવે 5 મેના દિવસે રવિવારે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચૂંટણીને લઈને એસપી સ્વામીએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી.

Video Thumbnail
Advertisement

આખરે 10 વર્ષ બાદ બોટાદ જીલ્લાના ગઢડા સ્વામીનારાયણ મંદિરની ચૂંટણી યોજાશે. ચૂંટણીને લઈ આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે વિવાદ ચાલતો હતો. હવે 5 મેના દિવસે રવિવારે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચૂંટણીને લઈને એસપી સ્વામીએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી.

Read More