Videos

EDITOR'S POINT: આઝાદીના નામે દેશને તોડવાની સાજીશ?

એડિટર્સ પોઈન્ટમાં આજે વાત કરીશું દેશને તોડવાની સાજીશ કરતા દેશ વિરોધી તત્વોની... રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેતા હતા કે જ્યારે મજબૂત ઈરાદાવાળા લોકોનો એક નાનો સમૂહ પણ પોતાના મિશન પર દ્રઢ વિશ્વાસ કરીને આગળ વધે છે.. તો તે ઈતિહાસ બદલવામાં સક્ષમ બને છે... જોકે દિલ્લીના શાહીન બાગમાં વિરોધ કરનારા મજબૂત ઈરાદો ધરાવે છે.. પરંતુ તેમનો ઈરાદો દેશને જોડવાનો નહીં પરંતુ તોડવાનો છે... ત્યારે શાહીન બાગ કઈ રીતે દેશવિરોધી તત્વોનો અડ્ડો બન્યો?.. જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં...

એડિટર્સ પોઈન્ટમાં આજે વાત કરીશું દેશને તોડવાની સાજીશ કરતા દેશ વિરોધી તત્વોની... રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેતા હતા કે જ્યારે મજબૂત ઈરાદાવાળા લોકોનો એક નાનો સમૂહ પણ પોતાના મિશન પર દ્રઢ વિશ્વાસ કરીને આગળ વધે છે.. તો તે ઈતિહાસ બદલવામાં સક્ષમ બને છે... જોકે દિલ્લીના શાહીન બાગમાં વિરોધ કરનારા મજબૂત ઈરાદો ધરાવે છે.. પરંતુ તેમનો ઈરાદો દેશને જોડવાનો નહીં પરંતુ તોડવાનો છે... ત્યારે શાહીન બાગ કઈ રીતે દેશવિરોધી તત્વોનો અડ્ડો બન્યો?.. જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં...

Video Thumbnail
Advertisement

એડિટર્સ પોઈન્ટમાં આજે વાત કરીશું દેશને તોડવાની સાજીશ કરતા દેશ વિરોધી તત્વોની... રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેતા હતા કે જ્યારે મજબૂત ઈરાદાવાળા લોકોનો એક નાનો સમૂહ પણ પોતાના મિશન પર દ્રઢ વિશ્વાસ કરીને આગળ વધે છે.. તો તે ઈતિહાસ બદલવામાં સક્ષમ બને છે... જોકે દિલ્લીના શાહીન બાગમાં વિરોધ કરનારા મજબૂત ઈરાદો ધરાવે છે.. પરંતુ તેમનો ઈરાદો દેશને જોડવાનો નહીં પરંતુ તોડવાનો છે... ત્યારે શાહીન બાગ કઈ રીતે દેશવિરોધી તત્વોનો અડ્ડો બન્યો?.. જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં...

Read More