Videos

કાઉન્સિલર શહેજાદ ખાનને મળ્યા 5 કલાકના વચગાળાના જામીન

દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાનને અમદાવાદ સેશન્સ કોર્ટે આપ્યા 5 કલાકના વચ્ચગળાના જામીન. શાહ આલમ પોલીસ પર પથ્થરમારાના કેસમાં કરી હતી જામીન અરજી. 29મી જાન્યુઆરીએ કોર્પોરેશનની મિટિંગમાં હાજરી આપવા માટે કોર્ટે આપ્યા વચ્ચગાળાના જામીન.

દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાનને અમદાવાદ સેશન્સ કોર્ટે આપ્યા 5 કલાકના વચ્ચગળાના જામીન. શાહ આલમ પોલીસ પર પથ્થરમારાના કેસમાં કરી હતી જામીન અરજી. 29મી જાન્યુઆરીએ કોર્પોરેશનની મિટિંગમાં હાજરી આપવા માટે કોર્ટે આપ્યા વચ્ચગાળાના જામીન.

Video Thumbnail
Advertisement

દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાનને અમદાવાદ સેશન્સ કોર્ટે આપ્યા 5 કલાકના વચ્ચગળાના જામીન. શાહ આલમ પોલીસ પર પથ્થરમારાના કેસમાં કરી હતી જામીન અરજી. 29મી જાન્યુઆરીએ કોર્પોરેશનની મિટિંગમાં હાજરી આપવા માટે કોર્ટે આપ્યા વચ્ચગાળાના જામીન.

Read More