Videos

કોરોના વાયરસઃ એસવીપી હોસ્પિટલમાં કોરોનાના બે દર્દીઓ ડિસ્ચાર્જ

અમદાવાદઃ શહેરની એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના વાયરસના બે દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. બંન્ને દર્દી 10 દિવસમાં સ્વસ્થ થતાં બંન્નેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં બંન્નેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

અમદાવાદઃ શહેરની એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના વાયરસના બે દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. બંન્ને દર્દી 10 દિવસમાં સ્વસ્થ થતાં બંન્નેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં બંન્નેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Video Thumbnail
Advertisement

અમદાવાદઃ શહેરની એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના વાયરસના બે દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. બંન્ને દર્દી 10 દિવસમાં સ્વસ્થ થતાં બંન્નેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં બંન્નેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Read More