Videos

ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું...

ભુજ સ્વામિનારાયણ મંદિરના એક સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સ્વામી કૃષ્ણસ્વરૂપએ મહિલાના માસિક ધર્મને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. સ્વામી કૃષ્ણસ્વરૂપે જણાવ્યું હતું કે, માસિક ધર્મમાં હોય તેવી મહિલાના હાથે જમવાનો અર્થ બીજો અવતાર બળદનો, નરકમાં જશો જો ખાસો તો. માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથે જો એકવાર પતિએ જમવા આરોગી લીધું તો તે આવતા જનમમાં કૂતરીનો અવતાર પામશે.

ભુજ સ્વામિનારાયણ મંદિરના એક સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સ્વામી કૃષ્ણસ્વરૂપએ મહિલાના માસિક ધર્મને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. સ્વામી કૃષ્ણસ્વરૂપે જણાવ્યું હતું કે, માસિક ધર્મમાં હોય તેવી મહિલાના હાથે જમવાનો અર્થ બીજો અવતાર બળદનો, નરકમાં જશો જો ખાસો તો. માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથે જો એકવાર પતિએ જમવા આરોગી લીધું તો તે આવતા જનમમાં કૂતરીનો અવતાર પામશે.

Video Thumbnail
Advertisement

ભુજ સ્વામિનારાયણ મંદિરના એક સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સ્વામી કૃષ્ણસ્વરૂપએ મહિલાના માસિક ધર્મને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. સ્વામી કૃષ્ણસ્વરૂપે જણાવ્યું હતું કે, માસિક ધર્મમાં હોય તેવી મહિલાના હાથે જમવાનો અર્થ બીજો અવતાર બળદનો, નરકમાં જશો જો ખાસો તો. માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથે જો એકવાર પતિએ જમવા આરોગી લીધું તો તે આવતા જનમમાં કૂતરીનો અવતાર પામશે.

Read More