Videos

'તોલમાપની ભૂલ એ ફોજદારી ગુનો છે' : કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરા

કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાનો મોટો આરોપ, તોલમાપની ભૂલ એ ફોજદારી ગુનો બને છે. ફોજદારી કેસ થવો જોઈએ.વધુમાં તેમણે કહ્યું હતું સરકાર કોઈને પકડવા માંગતી નથી. ભાજપના કાર્યકરો જ કૌભાંડમાં સામેલ હોવાથી કોઈ કાર્યવાહી થતી નથી . સરકારને વિનંતી છે કે ખેડૂતોનું લોહી પીવાનું બંધ કરે.

કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાનો મોટો આરોપ, તોલમાપની ભૂલ એ ફોજદારી ગુનો બને છે. ફોજદારી કેસ થવો જોઈએ.વધુમાં તેમણે કહ્યું હતું સરકાર કોઈને પકડવા માંગતી નથી. ભાજપના કાર્યકરો જ કૌભાંડમાં સામેલ હોવાથી કોઈ કાર્યવાહી થતી નથી . સરકારને વિનંતી છે કે ખેડૂતોનું લોહી પીવાનું બંધ કરે.

Video Thumbnail
Advertisement

કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાનો મોટો આરોપ, તોલમાપની ભૂલ એ ફોજદારી ગુનો બને છે. ફોજદારી કેસ થવો જોઈએ.વધુમાં તેમણે કહ્યું હતું સરકાર કોઈને પકડવા માંગતી નથી. ભાજપના કાર્યકરો જ કૌભાંડમાં સામેલ હોવાથી કોઈ કાર્યવાહી થતી નથી . સરકારને વિનંતી છે કે ખેડૂતોનું લોહી પીવાનું બંધ કરે.

Read More