Videos

રાજકોટ સિવિલમાં નવજાતના મૃત્યુના આંકડાઓ વિશે કરાઈ સ્પષ્ટતા

રાજકોટ સિવિલમાં નવજાતના મૃત્યુના આંકડાઓ વિશે સ્પષ્ટતા કરાઈ છે. રાજસ્થાનના કોટામાં એક જ માસમાં 100 બાળકોનાં મોત નીપજ્યાં છે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે. અહીં 111 બાળકોનાં મોત થયા છે અને તે તમામ નવજાત જ છે.

રાજકોટ સિવિલમાં નવજાતના મૃત્યુના આંકડાઓ વિશે સ્પષ્ટતા કરાઈ છે. રાજસ્થાનના કોટામાં એક જ માસમાં 100 બાળકોનાં મોત નીપજ્યાં છે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે. અહીં 111 બાળકોનાં મોત થયા છે અને તે તમામ નવજાત જ છે.

Video Thumbnail
Advertisement

રાજકોટ સિવિલમાં નવજાતના મૃત્યુના આંકડાઓ વિશે સ્પષ્ટતા કરાઈ છે. રાજસ્થાનના કોટામાં એક જ માસમાં 100 બાળકોનાં મોત નીપજ્યાં છે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે. અહીં 111 બાળકોનાં મોત થયા છે અને તે તમામ નવજાત જ છે.

Read More