Videos

પેટાચૂંટણીમાં પણ પ્રજા કોંગ્રેસને જાકારો આપશેઃ જીતુ વાઘાણી

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જીતુ વાઘાણીએ કહ્યું કે, પ્રજા આ વખતે પણ કોંગ્રેસને જાકારો આપશે.

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જીતુ વાઘાણીએ કહ્યું કે, પ્રજા આ વખતે પણ કોંગ્રેસને જાકારો આપશે.

Video Thumbnail
Advertisement

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જીતુ વાઘાણીએ કહ્યું કે, પ્રજા આ વખતે પણ કોંગ્રેસને જાકારો આપશે.

Read More