Videos

સૌરાષ્ટ્રએ એક મોટા ખેડૂત નેતા ગુમાવ્યા, જુઓ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું

ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.

ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.

Video Thumbnail
Advertisement

ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.

Read More