Videos

અમદાવાદમાં ભાજપ એકતા યાત્રાનું કરાયું આયોજન

જીએમડીસીથી સુભાષ ચોક સુધી ભાજપની ભારત એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જનસંઘના સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિના ઉપલક્ષમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશ આગેવાનો હાજર રહ્યાં હતા. કાશ્મીરમાં કેન્દ્ર સરકારે લીધેલા પગલાંઓને લઈને લોકજાગૃતિ માટે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જીએમડીસીથી સુભાષ ચોક સુધી ભાજપની ભારત એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જનસંઘના સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિના ઉપલક્ષમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશ આગેવાનો હાજર રહ્યાં હતા. કાશ્મીરમાં કેન્દ્ર સરકારે લીધેલા પગલાંઓને લઈને લોકજાગૃતિ માટે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Video Thumbnail
Advertisement

જીએમડીસીથી સુભાષ ચોક સુધી ભાજપની ભારત એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જનસંઘના સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિના ઉપલક્ષમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશ આગેવાનો હાજર રહ્યાં હતા. કાશ્મીરમાં કેન્દ્ર સરકારે લીધેલા પગલાંઓને લઈને લોકજાગૃતિ માટે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read More