Videos

ભાવનગર તુવેરકાંડને લઈને રાજકારણ ગરમાયું

ભાવનગર તળાજામાં ગુજરાત હિતરક્ષક સમિતિના અધ્યક્ષ પાલભાઈ આંબલીયાએ યાર્ડની મુલાકાત લીધી હતી જેમાં તુવેરની ખરીદી પહેલા લેવામાં આવતા સેમ્પલ 21 દિવસે પણ ખુલ્લા હોવાથી કોભાંડની શંકા વ્યક્ત કરી હતી જેને લઈ આજે પાલભાઈએ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું, તેઓની સાથે કોંગ્રેસ નેતા અને યાર્ડના પૂર્વ ચેરમેન પણ જોડાયા હતા.

ભાવનગર તળાજામાં ગુજરાત હિતરક્ષક સમિતિના અધ્યક્ષ પાલભાઈ આંબલીયાએ યાર્ડની મુલાકાત લીધી હતી જેમાં તુવેરની ખરીદી પહેલા લેવામાં આવતા સેમ્પલ 21 દિવસે પણ ખુલ્લા હોવાથી કોભાંડની શંકા વ્યક્ત કરી હતી જેને લઈ આજે પાલભાઈએ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું, તેઓની સાથે કોંગ્રેસ નેતા અને યાર્ડના પૂર્વ ચેરમેન પણ જોડાયા હતા.

Video Thumbnail
Advertisement

ભાવનગર તળાજામાં ગુજરાત હિતરક્ષક સમિતિના અધ્યક્ષ પાલભાઈ આંબલીયાએ યાર્ડની મુલાકાત લીધી હતી જેમાં તુવેરની ખરીદી પહેલા લેવામાં આવતા સેમ્પલ 21 દિવસે પણ ખુલ્લા હોવાથી કોભાંડની શંકા વ્યક્ત કરી હતી જેને લઈ આજે પાલભાઈએ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું, તેઓની સાથે કોંગ્રેસ નેતા અને યાર્ડના પૂર્વ ચેરમેન પણ જોડાયા હતા.

Read More