Videos

ભક્તિ સંગમ: જાણો શિવજી અને હનુમાનને પ્રસન્ન કરવાના ઉપાયો

શ્રાવણ માસમાં શિવજીની સાધના સાથે જેટલી ફળદાયી નીવડે છે તેટલી જ ફળદાયી હોય છે હનુમાનજીની સાધના. ભોળાનાથ જેમ તેના ભક્તોના કષ્ટ હરી લે છે તેવી જ રીતે હનુમાનજી પણ ભક્તોના જીવનના તમામ કષ્ટ હરી લે છે અને તેમની મનોકામના પૂર્ણ કરી દે છે. જો તમારે પણ આ પવિત્ર શ્રાવણ માસમાં શિવજી સાથે હનુમાનજીને પણ ખુશ કરવા હોય તો આ ઉપાયમાંથી કોઈપણ એક અવશ્ય અજમાવવો જોઈએ.

શ્રાવણ માસમાં શિવજીની સાધના સાથે જેટલી ફળદાયી નીવડે છે તેટલી જ ફળદાયી હોય છે હનુમાનજીની સાધના. ભોળાનાથ જેમ તેના ભક્તોના કષ્ટ હરી લે છે તેવી જ રીતે હનુમાનજી પણ ભક્તોના જીવનના તમામ કષ્ટ હરી લે છે અને તેમની મનોકામના પૂર્ણ કરી દે છે. જો તમારે પણ આ પવિત્ર શ્રાવણ માસમાં શિવજી સાથે હનુમાનજીને પણ ખુશ કરવા હોય તો આ ઉપાયમાંથી કોઈપણ એક અવશ્ય અજમાવવો જોઈએ.

Video Thumbnail
Advertisement

શ્રાવણ માસમાં શિવજીની સાધના સાથે જેટલી ફળદાયી નીવડે છે તેટલી જ ફળદાયી હોય છે હનુમાનજીની સાધના. ભોળાનાથ જેમ તેના ભક્તોના કષ્ટ હરી લે છે તેવી જ રીતે હનુમાનજી પણ ભક્તોના જીવનના તમામ કષ્ટ હરી લે છે અને તેમની મનોકામના પૂર્ણ કરી દે છે. જો તમારે પણ આ પવિત્ર શ્રાવણ માસમાં શિવજી સાથે હનુમાનજીને પણ ખુશ કરવા હોય તો આ ઉપાયમાંથી કોઈપણ એક અવશ્ય અજમાવવો જોઈએ.

Read More