Videos

ભક્તિ સંગમ: નવરાત્રિમાં રણુના તુળજા ભવાની માતાના દર્શનનું વિશેષ મહત્વ

પાદરાના રણુ ગામે આવેલા તુળજા ભવાનીમાતાજીના મંદિરમાં નવરાત્રી પર્વને લઇને ભક્તો વેહલી સવારથી દર્શનાર્થે ઉમટી રહ્યાં છે. પાદરા વડોદરા સહિત આસપાસના અનેક સ્થળો પરથી માંઇ ભક્તો દર્શનાથે આવી રણુ તુળજા ભવાની માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

પાદરાના રણુ ગામે આવેલા તુળજા ભવાનીમાતાજીના મંદિરમાં નવરાત્રી પર્વને લઇને ભક્તો વેહલી સવારથી દર્શનાર્થે ઉમટી રહ્યાં છે. પાદરા વડોદરા સહિત આસપાસના અનેક સ્થળો પરથી માંઇ ભક્તો દર્શનાથે આવી રણુ તુળજા ભવાની માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Video Thumbnail
Advertisement

પાદરાના રણુ ગામે આવેલા તુળજા ભવાનીમાતાજીના મંદિરમાં નવરાત્રી પર્વને લઇને ભક્તો વેહલી સવારથી દર્શનાર્થે ઉમટી રહ્યાં છે. પાદરા વડોદરા સહિત આસપાસના અનેક સ્થળો પરથી માંઇ ભક્તો દર્શનાથે આવી રણુ તુળજા ભવાની માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Read More