Home> Gujarati> Videos
Videos

તમારા પર ઇશ્વરની અપાર કૃપા થશે, ઘરના મંદિરમાં વાસ્તુ મુજબ ફક્ત આટલું ધ્યાન રાખો...

ઘરનું સૌથી શુદ્ધ અને પવિત્ર સ્થાન પૂજા સ્થળ એટલે કે મંદિર છે. મંદિરમાં તમામ દેવી-દેવતાઓનો વાસ છે. તેની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. પરિવારમાં સુખ-સમૃદ્ધિનો સંચાર થાય છે, તેથી વાસ્તુ અનુસાર મંદિરને ઘરમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાનોમાંથી એક રાખવું જરૂરી છે. 

ઘરનું સૌથી શુદ્ધ અને પવિત્ર સ્થાન પૂજા સ્થળ એટલે કે મંદિર છે. મંદિરમાં તમામ દેવી-દેવતાઓનો વાસ છે. તેની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. પરિવારમાં સુખ-સમૃદ્ધિનો સંચાર થાય છે, તેથી વાસ્તુ અનુસાર મંદિરને ઘરમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાનોમાંથી એક રાખવું જરૂરી છે. 

|Updated: Jun 27, 2024, 06:51 PM IST
Video Thumbnail
Advertisement

ઘરનું સૌથી શુદ્ધ અને પવિત્ર સ્થાન પૂજા સ્થળ એટલે કે મંદિર છે. મંદિરમાં તમામ દેવી-દેવતાઓનો વાસ છે. તેની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. પરિવારમાં સુખ-સમૃદ્ધિનો સંચાર થાય છે, તેથી વાસ્તુ અનુસાર મંદિરને ઘરમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાનોમાંથી એક રાખવું જરૂરી છે.