Videos

કોંગ્રેસી ધારાસભ્યોનાં રાજીનામાથી મતદાતાઓમાં ભારે રોષની લાગણી...

કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા રાજીનામા તો ધરી દેવાયા છે. જો કે આ માટે પોતાનાં વિસ્તારનાં કામો થાય તે માટે રાજીનામા આપ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે હાલ તેમનાં મતદાતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મતદાતાઓએ જણાવ્યું કે કોઇ પણ અગ્રણીઓને વિશ્વાસમાં લીધા વગર આ પગલું ભરવામાં આવ્યું છે.

કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા રાજીનામા તો ધરી દેવાયા છે. જો કે આ માટે પોતાનાં વિસ્તારનાં કામો થાય તે માટે રાજીનામા આપ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે હાલ તેમનાં મતદાતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મતદાતાઓએ જણાવ્યું કે કોઇ પણ અગ્રણીઓને વિશ્વાસમાં લીધા વગર આ પગલું ભરવામાં આવ્યું છે.

Video Thumbnail
Advertisement

કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા રાજીનામા તો ધરી દેવાયા છે. જો કે આ માટે પોતાનાં વિસ્તારનાં કામો થાય તે માટે રાજીનામા આપ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે હાલ તેમનાં મતદાતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મતદાતાઓએ જણાવ્યું કે કોઇ પણ અગ્રણીઓને વિશ્વાસમાં લીધા વગર આ પગલું ભરવામાં આવ્યું છે.

Read More