Videos

અમદાવાદના જાણીતા એવા લૉ ગાર્ડનનું કરાશે નવીનીકરણ

અમદાવાદના જાણીતા એવા લૉ ગાર્ડનનું નવીનીકરણ કરવાનો નિર્ણય કરાયો છે, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાહેરાત કરતા જણાવ્યુ કે પબ્લિક પાર્ટનરશીપ પ્લાન હેઠળ લો ગાર્ડનનું રિનોવેશન કરાશે, આ નવીનીકરણની કામગીરીમાં આશીમા ગ્રુપ દ્વારા પણ સહયોગ કરવામાં આવનાર છે.

અમદાવાદના જાણીતા એવા લૉ ગાર્ડનનું નવીનીકરણ કરવાનો નિર્ણય કરાયો છે, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાહેરાત કરતા જણાવ્યુ કે પબ્લિક પાર્ટનરશીપ પ્લાન હેઠળ લો ગાર્ડનનું રિનોવેશન કરાશે, આ નવીનીકરણની કામગીરીમાં આશીમા ગ્રુપ દ્વારા પણ સહયોગ કરવામાં આવનાર છે.

Video Thumbnail
Advertisement

અમદાવાદના જાણીતા એવા લૉ ગાર્ડનનું નવીનીકરણ કરવાનો નિર્ણય કરાયો છે, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાહેરાત કરતા જણાવ્યુ કે પબ્લિક પાર્ટનરશીપ પ્લાન હેઠળ લો ગાર્ડનનું રિનોવેશન કરાશે, આ નવીનીકરણની કામગીરીમાં આશીમા ગ્રુપ દ્વારા પણ સહયોગ કરવામાં આવનાર છે.

Read More