Videos

અમદાવાદ: રામાપીરના નેજા સાથે નીકળી શોભાયાત્રા

અમદાવાદના વેજલપુર વિસ્તારથી શ્યામલ ચાર રસ્તા સુધી બાપા રામાપીરના નેજા સાથે શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. ઢોલ-નગારા અને ડીજેના તાલ સાથે નાચતા-ઝૂમતા સૌ કોઈ મનમુકીને જુમતા નજરે પડ્યા.

અમદાવાદના વેજલપુર વિસ્તારથી શ્યામલ ચાર રસ્તા સુધી બાપા રામાપીરના નેજા સાથે શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. ઢોલ-નગારા અને ડીજેના તાલ સાથે નાચતા-ઝૂમતા સૌ કોઈ મનમુકીને જુમતા નજરે પડ્યા.

Video Thumbnail
Advertisement

અમદાવાદના વેજલપુર વિસ્તારથી શ્યામલ ચાર રસ્તા સુધી બાપા રામાપીરના નેજા સાથે શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. ઢોલ-નગારા અને ડીજેના તાલ સાથે નાચતા-ઝૂમતા સૌ કોઈ મનમુકીને જુમતા નજરે પડ્યા.

Read More