Videos

અમદાવાદઃ રાહુલ ગાંધી સામે વધુ એક બદનક્ષીની ફરીયાદ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે થયેલી બદનક્ષીની ફરિયાદને લઈને કોર્ટે અરજી માન્ય રાખી છે, જબલપુરની સભામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને હત્યારા કહેવા બદલ ભાજપના ખાડિયા ના કોર્પોરેટર કૃષ્ણવધન બ્રહ્મભટ્ટે કરી હતી ફરિયાદ, આવતી કાલે આ મુદ્દે હાથ ધરાશે સુનાવણી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે થયેલી બદનક્ષીની ફરિયાદને લઈને કોર્ટે અરજી માન્ય રાખી છે, જબલપુરની સભામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને હત્યારા કહેવા બદલ ભાજપના ખાડિયા ના કોર્પોરેટર કૃષ્ણવધન બ્રહ્મભટ્ટે કરી હતી ફરિયાદ, આવતી કાલે આ મુદ્દે હાથ ધરાશે સુનાવણી

Video Thumbnail
Advertisement

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે થયેલી બદનક્ષીની ફરિયાદને લઈને કોર્ટે અરજી માન્ય રાખી છે, જબલપુરની સભામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને હત્યારા કહેવા બદલ ભાજપના ખાડિયા ના કોર્પોરેટર કૃષ્ણવધન બ્રહ્મભટ્ટે કરી હતી ફરિયાદ, આવતી કાલે આ મુદ્દે હાથ ધરાશે સુનાવણી

Read More