Videos

વડોદરાના માહી ગેટ રિસોર્ટમાં અમદાવાદના બાળકનું મોત

અમદાવાદથી પિકનિક પર ગયેલી પ્રખ્યાત દિવાન બલ્લુભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ચોંકાવનારી ઘટના બની હતી. પાદરાના મુજપુર બ્રિજ પાસે આવેલી માહી વોટરગેટ રિસોર્ટની રાઈડ પર બેસેલા બે બાળકોને અકસ્માત નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. તો અન્ય વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી છે. આમ, હોંશેહોંશે પિકનિકમાં ગયેલા વિદ્યાર્થીઓને મોત મળ્યું હતું. મૃત્યુ પામનાર વિદ્યાર્થી અમદાવાદનો રહેવાસી હતો.

અમદાવાદથી પિકનિક પર ગયેલી પ્રખ્યાત દિવાન બલ્લુભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ચોંકાવનારી ઘટના બની હતી. પાદરાના મુજપુર બ્રિજ પાસે આવેલી માહી વોટરગેટ રિસોર્ટની રાઈડ પર બેસેલા બે બાળકોને અકસ્માત નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. તો અન્ય વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી છે. આમ, હોંશેહોંશે પિકનિકમાં ગયેલા વિદ્યાર્થીઓને મોત મળ્યું હતું. મૃત્યુ પામનાર વિદ્યાર્થી અમદાવાદનો રહેવાસી હતો.

Video Thumbnail
Advertisement

અમદાવાદથી પિકનિક પર ગયેલી પ્રખ્યાત દિવાન બલ્લુભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ચોંકાવનારી ઘટના બની હતી. પાદરાના મુજપુર બ્રિજ પાસે આવેલી માહી વોટરગેટ રિસોર્ટની રાઈડ પર બેસેલા બે બાળકોને અકસ્માત નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. તો અન્ય વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી છે. આમ, હોંશેહોંશે પિકનિકમાં ગયેલા વિદ્યાર્થીઓને મોત મળ્યું હતું. મૃત્યુ પામનાર વિદ્યાર્થી અમદાવાદનો રહેવાસી હતો.

Read More