Videos

અમદાવાદમાં મકાન ધરાશાયી, જુઓ અમરાઈવાડીના કોર્પોરેટરે સમગ્ર ઘટના અંગે શું પ્રતિક્રિયા આપી

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આજે બપોરે એકાએક એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો દટાયા હતા. આ ઘટનાને પગલે ફાયર સહિતની ટીમો આવી પહોંચી હતી અને રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આજે બપોરે એકાએક એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો દટાયા હતા. આ ઘટનાને પગલે ફાયર સહિતની ટીમો આવી પહોંચી હતી અને રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Video Thumbnail
Advertisement

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આજે બપોરે એકાએક એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો દટાયા હતા. આ ઘટનાને પગલે ફાયર સહિતની ટીમો આવી પહોંચી હતી અને રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Read More