Videos

ખાતર કૌભાંડ મામલે કૃષિમંત્રી આર.સી.ફળદુનો ચોંકાવનારો ખુલાસો

રાજ્યમાં ખાતર કૌભાંડ સામે આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી ત્યારે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ખાતરમાં ઓછા વજનને લઈ મોટો ખુલાસો કર્યો છે તેઓએ જણાવ્યું કે રાજ્યના જે ડેપોમાં ખાતરની થેલીમાં પૂરતું વજન હશે ત્યાં વેચાણ ચાલુ રાખવામાં આવશે અને જે ડેપો પર ઓછું વજન ધરાવતી ખાતરની થેલીનું વેચાણ બંધ કરવામાં આવશે

રાજ્યમાં ખાતર કૌભાંડ સામે આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી ત્યારે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ખાતરમાં ઓછા વજનને લઈ મોટો ખુલાસો કર્યો છે તેઓએ જણાવ્યું કે રાજ્યના જે ડેપોમાં ખાતરની થેલીમાં પૂરતું વજન હશે ત્યાં વેચાણ ચાલુ રાખવામાં આવશે અને જે ડેપો પર ઓછું વજન ધરાવતી ખાતરની થેલીનું વેચાણ બંધ કરવામાં આવશે

Video Thumbnail
Advertisement

રાજ્યમાં ખાતર કૌભાંડ સામે આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી ત્યારે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ખાતરમાં ઓછા વજનને લઈ મોટો ખુલાસો કર્યો છે તેઓએ જણાવ્યું કે રાજ્યના જે ડેપોમાં ખાતરની થેલીમાં પૂરતું વજન હશે ત્યાં વેચાણ ચાલુ રાખવામાં આવશે અને જે ડેપો પર ઓછું વજન ધરાવતી ખાતરની થેલીનું વેચાણ બંધ કરવામાં આવશે

Read More