Videos

ભરૂચના સરદાર બ્રિજ પર 5 ફૂટનું ગાબડું, વાહન વ્યવહાર કરાયો બંધ

ભરૂચ નજીક હાઇવે પર આવેલ જૂનો સરદાર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો. બ્રિજના માર્ગ પર 5 ફૂટ મોટું ગાબડું પડતા નિર્ણય લેવાયો છે. આ અગાઉ પણ બ્રિજની રેલિંગ ધરાશાયી થતા બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.

ભરૂચ નજીક હાઇવે પર આવેલ જૂનો સરદાર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો. બ્રિજના માર્ગ પર 5 ફૂટ મોટું ગાબડું પડતા નિર્ણય લેવાયો છે. આ અગાઉ પણ બ્રિજની રેલિંગ ધરાશાયી થતા બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.

Video Thumbnail
Advertisement

ભરૂચ નજીક હાઇવે પર આવેલ જૂનો સરદાર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો. બ્રિજના માર્ગ પર 5 ફૂટ મોટું ગાબડું પડતા નિર્ણય લેવાયો છે. આ અગાઉ પણ બ્રિજની રેલિંગ ધરાશાયી થતા બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.

Read More