Videos

અમરેલીમાં ગાંધીજીની પ્રતિમા તોડવા મામલે 3 વ્યક્તિની ઓડિયો ક્લિપ વાયરલ

અમરેલીમાં લાઠીના હરિકૃષ્ણ સરોવરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરવાંનો મામલે અમરેલીના એ.એસ.પી. પ્રેમસુખ ડેલુએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંધીજીની પ્રતિમા ખંડિત મામલે જાણવાજોગ ફરીયાદ દાખલ થઇ છે.

અમરેલીમાં લાઠીના હરિકૃષ્ણ સરોવરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરવાંનો મામલે અમરેલીના એ.એસ.પી. પ્રેમસુખ ડેલુએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંધીજીની પ્રતિમા ખંડિત મામલે જાણવાજોગ ફરીયાદ દાખલ થઇ છે.

Video Thumbnail
Advertisement

અમરેલીમાં લાઠીના હરિકૃષ્ણ સરોવરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરવાંનો મામલે અમરેલીના એ.એસ.પી. પ્રેમસુખ ડેલુએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંધીજીની પ્રતિમા ખંડિત મામલે જાણવાજોગ ફરીયાદ દાખલ થઇ છે.

Read More