Videos

કાલુપુરમાં 3 મકાનો થાય ધરાશાયી, લોકો દટાયા હોવાની આશંકા

અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં પાંચકૂવા પાસે આવેલા મોહલ્લાનગરમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ છે. દીવાલ તૂટી પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. બે ભયજનક મકાન વચ્ચે આવેલી દીવાલ ધરાશાયી થઈ હતી.

અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં પાંચકૂવા પાસે આવેલા મોહલ્લાનગરમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ છે. દીવાલ તૂટી પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. બે ભયજનક મકાન વચ્ચે આવેલી દીવાલ ધરાશાયી થઈ હતી.

Video Thumbnail
Advertisement

અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં પાંચકૂવા પાસે આવેલા મોહલ્લાનગરમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ છે. દીવાલ તૂટી પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. બે ભયજનક મકાન વચ્ચે આવેલી દીવાલ ધરાશાયી થઈ હતી.

Read More