મુંબઈઃ અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ બુધવારે આગામી શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર ત્રણ મેચોની ટી20 અને ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની છે. પસંદગી સમિતિએ મિતાલી રાજની નિવૃતિ બાદ વનડે ટીમની કમાન હરમનપ્રીત કૌરને સોંપી છે.
ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, એસ મેઘના, દીપ્તિ શર્મા, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, સિમરન બહાદુર, રિચા ઘોષ, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ, જેમિમાહ રોડ્રિગ્સ, રાધા યાદવ.
ભારતની વનડે ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, એસ મેઘના, દીપ્તિ શર્મા, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, સિમરન બહાદુર, રિચા ઘોષ, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ, તાનિયા ભાટિયા, હરલીન દેઓલ.
આ પણ વાંચોઃ IND Vs SA: ટી20 સિરીઝ પહેલા ભારતીય ટીમને ઝટકો, કેપ્ટન રાહુલ થયો બહાર, પંતને મળી કમાન
ભારત-શ્રીલંકા કાર્યક્રમ
23 જૂન પ્રથમ ટી20
25 જૂન બીજી ટી20
27 જૂન ત્રીજી ટી20
1 જુલાઈ, પ્રથમ વનડે
4 જુલાઈ, બીજી વનડે
7 જુલાઈ, ત્રીજી વનડે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે