Home> Sports
Advertisement
Prev
Next

IPL 2024: સફેદ ધોતી પહેરી મંદિર પહોંચ્યા શુભમન ગિલ, ગુજરાતના પ્લેઓફમાં જવાની આશા

Shubhman Gill: આઇપીએલ 2024 માં ગુજરાત ટાઇટન્સની હાલત સારી નથી. ટીમના પ્લેઓફમાં જવાની પ્રાર્થના કરવા શુભમન ગિલ મંદિરમાં માથું ટેકવા પહોંચ્યા હતા.

IPL 2024: સફેદ ધોતી પહેરી મંદિર પહોંચ્યા શુભમન ગિલ, ગુજરાતના પ્લેઓફમાં જવાની આશા

Shubhman Gill: ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) આઇપીએલ 2024 (IPL 2024) ના પોઇન્ટ ટેબલમાં આઠમા સ્થાન પર છે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ને પ્લેઓફમાં જવું છે તો કોઇપણ ભોગે પોતાની આગામી તમામ મેચો જીતવી પડશે. એવામાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના કેપ્ટન શુભમન ગિલ (Shubhman Gill) અમદાવાદ (ahmedabad) સ્થિત મલ્લિનાથ મંદિરમાં માથું ટેકવા પહોંચ્યા હતા.

Satta Bazar: ચોથા તબક્કાના મતદાન બાદ સટ્ટા બજારના ભાવ ઉપર-નીચે, કોને મળશે કેટલી સીટો
'અબકી બાર 400 પાર' નારો આપનાર ભાજપ માટે ખતરાની ઘંટી, 'અબકી બાર કિસકી સરકાર'?

શુભમન ગિલ (Shubhman Gill) ને સફેદ ધોતી પહેરેલો વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. તેમણે મંદિરની ધાર્મિક ક્રિયાનું પાલન કર્યું. તમને જણાવી દઇએ કે શુભમન ગિલ (Shubhman Gill) એવા પહેલાં એથલીટ નથી જે મંદિરમાં પૂજા કરવા ગયા છે. આ પહેલાં ઘણા ખેલાડીઓ મહત્વપૂર્ણ મેચ અથવા ટૂર્નામેન્ટ પહેલાં મંદિરમાં માથું ટેકવા જતા હોય છે. 

AK કારાવાસમાંથી બહાર, દિલ્હીમાં BJPને કેટલી સીટો આપી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર?
Phalodi Satta Bazar નું સૌથી મોટું અનુમાન, BJP કયા રાજ્યમાં કેટલી સીટો જીતી રહી છે?

ભગવાન મલ્લિનાથના મંદિર વિશે
આ મંદિર ભગવાન મલ્લિનાથને સમર્પિત છે, જે જૈન ધર્મમાં 19મા તીર્થકર છે. વર્ષ 19930 માં ખોદકામ કરતી વખતે ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી આવી હતી. ત્યારબાદ 13 વર્ષ બાદ 1943 માં મંદિર બનાવવામાં આવ્યું અને તેમાં ભગવાન મલ્લિનાથની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. તેમની મૂર્તિ પદ્માસનમાં બેઠેલી છે. દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમ પર મંદિર ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. શુભમન ગિલ (Shubhman Gill) એવા સમયે મંદિર પહોંચ્યા છે જ્યારે તેમની ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ને આગામી બંને મેચો જીતવી જરૂરી છે. 

નીચેના બદલે ઉપર જવા લાગી લિફ્ટ, 25મા માળની છત તોડીને થઇ બંધ, જાણો કેમ થયું આવું
Ruchak Rajyog: મેષ રાશિમાં મંગળ ગોચરથી બનશે રૂચક રાજયોગ, 4 રાશિવાળાને બલ્લે-બલ્લે

કેવી રીતે પ્લેઓફમાં જઇ શકે છે ગુજરાત? 
આઇપીએલ 2024 (IPL 2024) માં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અત્યાર સુધી 12 મેચો રમી ચૂકી છે, જેમાં તેમણે 5 જીત નોંધાવી છે. હાલ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) પોઇન્ટ ટેબલમાં 10 પોઇન્ટ સાથે આઠમા નંબર પર છે. જોકે ગુજરાતની નેટ રન-રેટ-1.063 છે, એટલા માટે પ્લેઓફમાં જવા માટે ગુજરાતને કેકેઆર અને ત્યારબાદ સનરાઇઝર્સ હૈદ્રાબાદ વિરૂદ્ધ મોટી જીત નોંધાવવી પડશે. ગુજરાતની પ્લેઓફમાં જવાની આશા ખૂબ ઓછી છે. કારણ કે જો RCB એ CSK ને હરાવી દીધું તો નેટ રન રેટના કારણે ગુજરાતની ટીમ ટોપ 4 માં જવાથી વંચિત રહી શકે છે.  

LDL Cholesterol: રાતના સમયે બોડીમાં જોવા મળે છે બેડ કોલેસ્ટ્રોલના 5 લક્ષણો, નજર અંદાજ કર્યા તો મર્યા
Kidney નું 'કલ્યાણ' કરી નાખશે Black Tea? ઉંટ કાઢવા જતાં બકરું પેસી જશે, જાણો નુકસાન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More